મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા યોજાઇ


SHARE













મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા યોજાઇ 

મોરબી સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરેથી દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ શોભાયાત્રા કઢાવવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં લોકો તેમાં જોડાયા છે અને આ મંદિરને ૪૮ વર્ષ થયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે યોજાયેલ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર સુરેશભાઇ શિરોહીયા, જશવંતીબેન શિરોહીયા, ગીરીરાજસિહ ઝાલા, મનસુખભાઈ બરાસરા અને ગોતમભાઇ સોલંકી જોડાયા હતા તે ઉપરાંત બળવંતભાઈ સનાળીયા, ભીખાભાઈ સોલંકી, ભરતભાઇ જોશી, પરશોતમભાઇ સોલંકી તેમજ મંદિરનાં સંચાલક તરીકે સેવા આપતા છગનભાઈ સોલંકી સહિતના અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.






Latest News