મોરબીના લાતી પ્લોટ જુગાર રમતા ત્રણ શખ્સો ૧૦,૫૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીમાં મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિને ધમ્મ યાત્રા નીકળી
SHARE
મોરબીમાં મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિને ધમ્મ યાત્રા નીકળી
મોરબીમાં અનુ. જાતિ મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭ માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે મૌન ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા આ ધમ્મ યાત્રા મોરબીના નહેરુગેટ ચોકથી શરૂ કરવામાં આવી હતી અને મોરબી પાલિકા પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે પૂરી કરવામાં આવી હતી ત્યારે ત્યાં બે મિનિટનું મૌન પાળીને ડો. બાબાસાહેબ આંબેડકરને સહુ કોઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.