મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિને ધમ્મ યાત્રા નીકળી


SHARE













મોરબીમાં મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિને ધમ્મ યાત્રા નીકળી

મોરબીમાં અનુ. જાતિ મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭ માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે મૌન ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા આ ધમ્મ યાત્રા મોરબીના નહેરુગેટ ચોકથી શરૂ કરવામાં આવી હતી અને મોરબી પાલિકા પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે પૂરી કરવામાં આવી હતી ત્યારે ત્યાં બે મિનિટનું મૌન પાળીને ડો. બાબાસાહેબ આંબેડકરને સહુ કોઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News