મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિને ધમ્મ યાત્રા નીકળી


SHARE















મોરબીમાં મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિવાર્ણ દિને ધમ્મ યાત્રા નીકળી

મોરબીમાં અનુ. જાતિ મુળ નિવાસી સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭ માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે મૌન ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા આ ધમ્મ યાત્રા મોરબીના નહેરુગેટ ચોકથી શરૂ કરવામાં આવી હતી અને મોરબી પાલિકા પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે પૂરી કરવામાં આવી હતી ત્યારે ત્યાં બે મિનિટનું મૌન પાળીને ડો. બાબાસાહેબ આંબેડકરને સહુ કોઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News