મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન


SHARE















મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આર્યસમાજ દ્વારા ભારતવર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે મોરબીના આંગણે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

મોરબી આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આગામી તા ૨૪ ડિસેમ્બરે સવારના ૭ કલાકે આર્ય ભૂમિ ખાતે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારના ૭:૩૦ થી ૧૦ વાગ્યા સુધી વૈદિક યજ્ઞ૧૦ થી ૧૨ સુધી ધર્મસભાપ્રવચનઆર્શીવચનનો કાર્યક્રમ યોજાશે. આ યજ્ઞમાં બેસવાનું નિ:શુલ્ક છે તથા કોઈ જ્ઞાતિબાધ નથી. તેમજ યજ્ઞમાં બેસવા માટે એસ.પી. રોડધ વન અપ પાસેદુકાન નં.૨ખાતે આવેલા કાર્યાલયમાં સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જાહેર નિમંત્રણ આપ્યું છે.






Latest News