મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે PSI એચ.વી. સોમૈયાનું આગેવાનોએ કર્યું અભિવાદન


SHARE













મોરબીમાં જલારામ મંદિરે PSI એચ.વી. સોમૈયાનું આગેવાનોએ કર્યું અભિવાદન

તાજેતરમાં લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં રઘુવંશી સમાજના PSI એચ.વી. સોમૈયાની નિયુક્તિ કરવામાં આવી છે. મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંસ્થાના અગ્રણીઓ દ્વારા રઘુવંશી સમાજના ગૌરવ સમા PSI એચ.વી. સોમૈયાનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, ચિરાગભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, તેજશભાઈ બારા, દીપકભાઈ પોપટ, સી.ડી. રામાવત, દીનેશભાઈ પારેખ, દીનેશભાઈ સોલંકી સહીતનાં અગ્રણીઓપીએસઆઈ એચ.વી. સોમૈયાનું જલારામ બાપાનાં સાનિધ્યમાં અભિવાદન કર્યું હતું તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે.






Latest News