મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ
મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
SHARE
મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
મોરબીમાં ગરીબ અને મધ્યમાં વર્ગના લોકોના નેતા તેમજ ત્રાજપર વિસ્તારના ધુરંધર નેતા તથા મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીની પુણ્યતિથિ હોવાથી તેના દીકરા અને મોરબી જીલ્લા પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ વિનોદભાઈ નાથાભાઈ ડાભીએ તરફથી રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, આ ટ્રસ્ટમા નિરાધાર વૃદ્ધો કે જેમાં ઘણા તો પથરવી વશ છે તેઓને કાળજી સાથે રાખવામા આવે છે જેથી આ આ ટ્રસ્ટની કામગીરી જોઈને તેઓએ પોતાના પિતાની સ્મૃતિમાં સંસ્થાને આર્થિક તેમજ અન્ય મદદ કરતા હોય છે.