મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન


SHARE













મોરબીમાં ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં આવેલ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તા. ૨૧/૨ ને બુધવારે સવારે ૯ થી ૧૨ દરમ્યાન ગૌશાળા પ્રાથમિક શાળા લીલાપર રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વૈદ ખ્યાતિબેન ઠકરાર સેવા આપશે.

આ કેમ્પમાં યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર, આયુર્વેદિક ઔષધીઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવાનું વિતરણ કરવામાં આવશે. અને ખાસ કરીને હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુખાવો, ખરજવું, ધાધર જેવા ચામડીના રોગ, સ્ત્રી રોગ, બાળ રોગ, અપચો, ગેસ, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ ઉપરાંત મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.






Latest News