મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડીએ ટ્રાફિક-અકસ્માત નિવારવા ઓવરબ્રિજની માંગ


SHARE









ટંકારાની લજાઈ ચોકડીએ ટ્રાફિક-અકસ્માત નિવારવા ઓવરબ્રિજની માંગ

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ચોકડીએ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને નિવારવા માટે હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લજાઈ ચોકડીએ  ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને નિવારી શકાય તેમ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે હરી પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને જેમાં તેને ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ચોકડીએ ઓવરબ્રીજ બનાવવાની માંગ કરેલ છે વધુમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાથી મોરબી બાજુ આવવાના રસ્તમાં લજાઈ ચોકડી આવે છે ત્યાંથી વાંકાનેર તરફ થઈને અમદાવાદ બાજુ જવાના વાહનો સહિતના વાહનોનો ટ્રાફિક રહે છે જેથી કરીને લજાઈ ચોકડી પાસે ટ્રાફીક જામ તેમજ અકસ્માતો નિવારવા માટે વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે જરૂરી છે વધુમાં જણાવ્યુ છે કે, કચ્છથી સૌરાષ્ટ્ર તરફ જતાં વાહનોને આ એકમાત્ર રસ્તો છે જેથી પેસેન્જર તેમજ માલવાહક વાહનોનું પ્રમાણ ખુબ જ રહે છે. અને લજાઈ ચોકડી ટ્રાફિક પણ રહે છે જેથી અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિવારવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે સમયની માંગ છે






Latest News