મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા વડિલ વંદના કાર્યક્રમ યોજાયો


SHARE









સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા વડિલ વંદના કાર્યક્રમ યોજાયો

સિનિયર સીટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા વડિલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ૭૦ વર્ષ પસાર કરેલ કુલ ત્રીસ સુપર સિનિયર સીટીઝન મેમ્બરોનું પ્રમુખ ડો.બી.કે.લહેરૂ અને ફાઉન્ડેશનના કારોબારી સદસ્યો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં એડવોકેટ જગદિશભાઇ ઓઝા, યોગેશભાઇ આડેસરા, ડો.ભાલોડિયા, નારણભાઇ ભાડજા, કે.પી.ભાગિયા, લેખાબેન ટાંક વિગેરેએ મનનીય વક્તવ્યો આપ્યા હતા. ડો.લહેરૂએ સુચારૂ પ્રવાસ આયોજન અને પોતાના વિદેશપ્રવાસનાં સ્મરણો રજૂ કર્યા હતા.કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડો.ભાવેશ જેતપરિયાએ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે ચડાસણિયાભાઇ, નરેન્દ્રભાઇ મહેતા, સવજીભાઈ અઘારા, પ્રો.કુંડારિયા અને અન્ય કમિટી સદસ્યોએ જહેમત લીધી હતી






Latest News