રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઆઈડીસીના કારખાનામાંથી ધરપકડ


SHARE











માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઈડીસીના કારખાનામાંથી ધરપકડ

માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં આઈ.પી.સી. કલમ ૩૬૩ ,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૮ મુજબના ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ચાર માસથી નાસ્તો ફરતો આરોપીને રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સીપીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમ આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને તા ૧૩/૧૨/૨૦૨૩ માં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હો નોંધાયો હતો અને આ ગુન્હામાં ચાર માસથી આરોપી નાસ્તો ફરતો હતી જે આરોપી રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની ખાનગી રાહે માહીતી મળેલ હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી મહેશભાઈ મોહનભાઈ ભંખોડીયા (૨૪) રહે. ચાંચાવદરડા તાલુકો માળીયા (મીં) વાળાની મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે હાઈમેક કાસ્ટીંગ કારખાનામાથી ધરપકડ કરી હતી અને આ આરોપીને હાલમાં માળીયા પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી સીપીઆઈ એન.એ. વસાવા તેમજ સુરેશભાઈ આર.ચાવડા,  અરવિંદસિંહ ડી. પરમારનીલોફરબેન યુ. અબ્દાનકૌશિકભાઈ બી.મણવરઅને મહેશભાઈ આર. ચાવડાએ કરી હતી






Latest News