મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં વીજપોલ વળતર આંદોલન પાર્ટ 3: મોરબીના જેતપર ગામે આજે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મહત્વ પૂર્ણ બેઠક મોરબીમાં યોગા કરીને ઘરે આવેલ યુવતીનું મોત: ખાનગી હોસ્પિટલના કવાર્ટરમાંથી બેભાન હાલતમાં મળેલ નર્સનું મોત: ઇંગોરાળા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઆઈડીસીના કારખાનામાંથી ધરપકડ


SHARE







માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઈડીસીના કારખાનામાંથી ધરપકડ

માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં આઈ.પી.સી. કલમ ૩૬૩ ,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૮ મુજબના ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ચાર માસથી નાસ્તો ફરતો આરોપીને રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સીપીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમ આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને તા ૧૩/૧૨/૨૦૨૩ માં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હો નોંધાયો હતો અને આ ગુન્હામાં ચાર માસથી આરોપી નાસ્તો ફરતો હતી જે આરોપી રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની ખાનગી રાહે માહીતી મળેલ હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી મહેશભાઈ મોહનભાઈ ભંખોડીયા (૨૪) રહે. ચાંચાવદરડા તાલુકો માળીયા (મીં) વાળાની મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે હાઈમેક કાસ્ટીંગ કારખાનામાથી ધરપકડ કરી હતી અને આ આરોપીને હાલમાં માળીયા પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી સીપીઆઈ એન.એ. વસાવા તેમજ સુરેશભાઈ આર.ચાવડા,  અરવિંદસિંહ ડી. પરમારનીલોફરબેન યુ. અબ્દાનકૌશિકભાઈ બી.મણવરઅને મહેશભાઈ આર. ચાવડાએ કરી હતી






Latest News