મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઆઈડીસીના કારખાનામાંથી ધરપકડ


SHARE





માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઈડીસીના કારખાનામાંથી ધરપકડ

માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં આઈ.પી.સી. કલમ ૩૬૩ ,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૮ મુજબના ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ચાર માસથી નાસ્તો ફરતો આરોપીને રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સીપીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમ આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને તા ૧૩/૧૨/૨૦૨૩ માં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હો નોંધાયો હતો અને આ ગુન્હામાં ચાર માસથી આરોપી નાસ્તો ફરતો હતી જે આરોપી રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની ખાનગી રાહે માહીતી મળેલ હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી મહેશભાઈ મોહનભાઈ ભંખોડીયા (૨૪) રહે. ચાંચાવદરડા તાલુકો માળીયા (મીં) વાળાની મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે હાઈમેક કાસ્ટીંગ કારખાનામાથી ધરપકડ કરી હતી અને આ આરોપીને હાલમાં માળીયા પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી સીપીઆઈ એન.એ. વસાવા તેમજ સુરેશભાઈ આર.ચાવડા,  અરવિંદસિંહ ડી. પરમારનીલોફરબેન યુ. અબ્દાનકૌશિકભાઈ બી.મણવરઅને મહેશભાઈ આર. ચાવડાએ કરી હતી




Latest News