મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં આયોજિત શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે


SHARE







મોરબીમાં આયોજિત શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે

મોરબીમાં શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવવાના છે જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને ૧૫૦ વર્ષ થયાં છે જેથી કરીને આગામી તા. ૧૭થી ૨૩ સુધી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા ૨૦/૫ ના રોજ પારાયણ દરમિયાન નરનારાયણદેવ ગાદી પીઠાધીપતિ આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે અને રૂડા આશીર્વચન આપશે જેનો લાભ લેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આવવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News