મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખનાર યુવાનને મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમાર્યો રશિયન સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ, ભારત સરકાર પાસે માંગી મદદ: યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ મોરબીના સાહિલ માજોઠીના વધુ બે વિડીયો વાયરલ હાઇટેક પોલીસ: માળીયા (મી)ના વીરવિદરકા પાસે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને 3700 લિટર આથો-830 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના ઘૂટું પાસે રામનગરી સોસાયટીમાં ઘરમાંથી દાગીના અને રોકડ મળીને 1.19 લાખના મુદામાલની ચોરી: વાંકાનેરમાંથી બાઈકની ચોરી મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૨૪.૦૯ લાખની વિડ્રો કરી લેનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: મોરબીમાંથી બે બાઇકની ચોરી મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આયોજિત શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે


SHARE











મોરબીમાં આયોજિત શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે

મોરબીમાં શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવવાના છે જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને ૧૫૦ વર્ષ થયાં છે જેથી કરીને આગામી તા. ૧૭થી ૨૩ સુધી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા ૨૦/૫ ના રોજ પારાયણ દરમિયાન નરનારાયણદેવ ગાદી પીઠાધીપતિ આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે અને રૂડા આશીર્વચન આપશે જેનો લાભ લેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આવવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News