મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે


SHARE













મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે આનંદ ઉદધિ ઉદ્ઘાટન સમારોહ યોજાશે

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે આવેલ ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર સંકુલ-૨ ખાતે આગામી તા. ૧૬ ને રવિવારના રોજ આનંદ ઉદધિ ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮: ૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત કરાશે ત્યારે પ્રમુખ, અતિથી વિશેષ, આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓ સહિતના તમામ હાજર રહેશે તેમજ ફ્લેટ નં ૧૦૨ થી ૧૦૮ અને નં ૨૦૧ થી ૩૦૪ ના દાતાઓનું સ્ટેજ પરથી સન્માન કરવામાં આવશે ત્યારે અંધ બાળાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાશે આ ઉપરાંત ભૂમિદાનમાં ૧ લાખ ઉપરનું દાન આપનાર દાતાઓના સન્માન કરાશે તેવી માહિતી સંસ્થાના સંચાલક હતિમભાઈ રંગવાલા દ્વારા આપવામાં આવેલ છે






Latest News