વાંકાનેરના ભેરડા ગામે ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1.70 કરોડનો મુદામાલ કબ્જે હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE











મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા

અષાઢી બીજની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિત્તે સવારે નેજા ઉત્સવ, યજ્ઞ, મહાપ્રસાદ તેમજ સંતવાણી અને પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક ભક્તો હાજર રહ્યા હતા. અને ભજન તથા ભોજનનો સૌ ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેને દિલીપભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દેવેન્દ્રભાઈ, ત્રિભોવનભાઈ તેમજ અન્ય ભાઈઓ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે






Latest News