મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE













મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા

અષાઢી બીજની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિત્તે સવારે નેજા ઉત્સવ, યજ્ઞ, મહાપ્રસાદ તેમજ સંતવાણી અને પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક ભક્તો હાજર રહ્યા હતા. અને ભજન તથા ભોજનનો સૌ ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેને દિલીપભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દેવેન્દ્રભાઈ, ત્રિભોવનભાઈ તેમજ અન્ય ભાઈઓ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે




Latest News