મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE













મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયા

અષાઢી બીજની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિત્તે સવારે નેજા ઉત્સવ, યજ્ઞ, મહાપ્રસાદ તેમજ સંતવાણી અને પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક ભક્તો હાજર રહ્યા હતા. અને ભજન તથા ભોજનનો સૌ ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેને દિલીપભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દેવેન્દ્રભાઈ, ત્રિભોવનભાઈ તેમજ અન્ય ભાઈઓ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે




Latest News