મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આરોપી જય દેત્રોજાની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું


SHARE













મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું

વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી શહેર મંત્રી આશિષસિંહ જાડેજા અને કુલદીપભાઈ ગોંડલીયા અમરનાથ યાત્રા તેમજ માઁ  વૈષ્ણવદેવીની યાત્રા પૂર્ણ કરી તેમના ઘરે પરત ફરતા આશિષસિંહ જાડેજાના પિતા અનોપસિંહ જાડેજા તે વિસ્તારના લોકો, તેમના પરિવારજનો અને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News