મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું


SHARE

















મોરબીમાં અમરનાથ અને વૈષ્ણવદેવી યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા યુવાનોનું સ્વાગત કરાયું

વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી શહેર મંત્રી આશિષસિંહ જાડેજા અને કુલદીપભાઈ ગોંડલીયા અમરનાથ યાત્રા તેમજ માઁ  વૈષ્ણવદેવીની યાત્રા પૂર્ણ કરી તેમના ઘરે પરત ફરતા આશિષસિંહ જાડેજાના પિતા અનોપસિંહ જાડેજા તે વિસ્તારના લોકો, તેમના પરિવારજનો અને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું




Latest News