તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ-નવરંગો માંડવો યોજાશે 


SHARE















મોરબીના જેતપર ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ-નવરંગો માંડવો યોજાશે 

જેતપર ( મચ્છુ) ગામે આગામી તારીખ 19 નવે.ને મંગળવારના રોજ મેલડી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગં.સ્વ. નિર્મળાબેન લાભુભાઈ કોટક , ગં.સ્વ. શારદાબેન રમણીકલાલ કોટક,શ્રી નિતીનભાઈ એલ. કોટક, શ્રી રાકેશભાઈ એલ. કોટક, શ્રી મીલનભાઈ એલ. કોટક, શ્રી ચેતનભાઈ આર. કોટક , શ્રી મિતેષભાઈ આર. કોટક ,શ્રી અનીલભાઈ આર. કોટક દ્વારા ખત્રી વાળી શેરી,જેતપર ( મચ્છુ) ખાતે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ, અને નવરંગો માંડવો યોજાશે. આ પ્રસંગે તારીખ 19 નવેમ્બરના રોજ સવારે 7: 30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 1 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થશે. ત્યારબાદ બપોરે 1 કલાકે મહાઆરતી તેમજ સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં સુરેન્દ્રનગરના કલાકાર હાજર રહેશે.




Latest News