મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સાઇન્ટીફિક વાડી પાસે મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સાઇન્ટીફિક વાડી પાસે મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો. હસ્તિબેન મહેતાના ૧૪૫ માં કેમ્પ માટે નામ નહિ આપવાની શરતે એક સદગૃહસ્થ તરફના સહકારથી આલાપ સોસાયટી સામે આવેલ પટેલ રેસીડેન્સીમાં સિદ્ધિ દાતા હનુમાનજીનું મંદિર લીલાપર રોડ સાઇન્ટીફિક વાડી મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૬૦ થી ઉપરની ઊંમરના વ્યક્તિઓએ વધુ લાભ લીધો હતો. આ તમામ લોકોના વજન કરી બ્લડ સુગર ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવેલ છે અને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટાભાગે વા, સાંધા, કમર, ખભા, ઘૂંટણના દર્દીઓ હોય જયસુખભાઇ ભાલોડિયા દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર આપીને દર્દથી રાહતનો અહેસાસ કરાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા ધર્મિષ્ઠા વ્યાસ તેમજ કોઠારીભાઈ, રશ્મિનભાઇ દેસાઈ, કૌશીકા રાવલ વગેરેએ સેવા આપેલ હતી.






Latest News