મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો


SHARE













મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ યોજાયો

ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન-ગુજરાત તથા જિલ્લા સરકારી વકિલની કચેરી-મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબી જીલ્લા કોર્ટના બાર રૂમમાં 26 નવેમ્બરને મંગળવારના રોજ બપોરે બે કલાકે પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડા સાહેબ, મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઇ આર. અગેચાણીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News