મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો


SHARE













મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા તા 1 ને બુધવારે આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો 24 કલાક નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા 1 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, 10 વાગ્યે સામૈયા, 11 વાગ્યે મહાપ્રસાદ, રાત્રે 10 વાગ્યે ડાકનો કાર્યક્રમ યોજાશે અને તા 2 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં રાવળદેવ હરેશભાઇ પનારા (ટંકારા વાળા) અને રાવળદેવ વિરમભાઈ પનારા (ટંકારા વાળા) ડાકની રમઝટ બોલાવશે. જેથી ધર્મ પ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.






Latest News