વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મિશન નવ ભારત મોરબી  જિલ્લાની ટિમ દ્વારા શાહીર વિરોને શ્રધ્ધા સુમન અર્પણ


SHARE

















મિશન નવ ભારત મોરબી  જિલ્લાની ટિમ દ્વારા શાહીર વિરોને શ્રધ્ધા સુમન અર્પણ

મિશન નવ ભારત મોરબી  જિલ્લા દ્વારા શહીદ દિન નિમિત્તે મોરબીના નવ બસ સ્ટેન્ડ સામે આવેલ શહીદોના સ્મારકને શ્રધ્ધા સુમન અર્પણ કરીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમનો હેતુ આજની યુવા પેઢીમાં ભારતના સ્વતંત્રસંગ્રામના લડવૈયા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા નવલોહિયા યુવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું તેમાંથી યુવાનોને પ્રેરણા મેળવે  અને દરેક યુવનમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તેવો હતો.




Latest News