મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE













થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું

એક વૃક્ષ માતાને નામના શીર્ષક હેઠળ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 108 ઝાડનું વૃક્ષારોપણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીતો (jito) સંસ્થાના નેજા હેઠળ સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહની સાથે થાનગઢ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ થાનગઢના સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ નીતિનભાઈ શાહ, કિર્તીભાઈ મારુ, રાજેશભાઈની સાથે જીતોના સભ્યો અશોકભાઈ અને ધ્રુવીત શાહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ત્યારે વધુને વધુ વૃક્ષારોપણ કરવું તેવો સંકલ્પ પણ કર્યો હતો.






Latest News