મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવાયો જન્મદિવસ


SHARE













મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવાયો જન્મદિવસ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ, નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર જયવંતસિંહ જાડેજાનો જન્મ દિવસ હતો ત્યારે વૃદ્ધાશ્રમના વડીલોને અગ્નેશ્વર મંદિર ખાતે જમવા માટે આમંત્રિત કર્યા હતા અને વડીલોને ભોજન કરાવ્યુ હતું. તે ઉપરાંત તેઓને તેના મિત્રો, સગા-સંબંધીઓને પણ આમંત્રિત કરીને ભોજન કરવાયું હતું. અને આમ પોતાના જન્મદિવસની ઉજવણી વડીલો સાથે કરીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે તેઓના પત્ની મોરબી પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ દીનાબા જાડેજા, તેમજ દીકરી અભિજીતસિંહ જાડેજા સહિતના પરિવારના સભ્યો ત્યા હાજર રહ્યા હતા.






Latest News