વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારી-શ્રમિકોની પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબીમાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેલટરે બહાર પાડ્યું જાહેરનામું
Breaking news
Morbi Today

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ


SHARE











આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં જવાનો રસ્તો અતિશય ભયંકર અને બિસ્માર હાલત માં છે.લુણસર ગામમાં રહેતા રહીશો અને શિક્ષકો ને વાંકાનેર કે આજુ બાજુના કોઈપણ ગામમાં જવા માટે દરોજ આ મગરની પીઠ સમાન રસ્તા ઉપર પારાવાર મજબૂરીની સાથે ચાલવું પડે છે.લુણસરથી વાંકાનેર અભ્યાસ માટે જતા બાળકો અને નાના મોટા ધંધા માટે જતા લોકોને પણ આ ખરાબ રોડ ના લીધે સમયનો વ્યય થાય છે અને કાયમ માટે અકસ્માતનો ભય રહે છે.તો પલાશ ચોકડીથી લુણસર ગામ સુધીનો બિસ્માર રસ્તો ત્વરિત રીપેર કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવે છે.






Latest News