ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે એક નાની એવી સુભાષયાત્રાનું મોરબી શહેરના રવાપર રોડ અને શનાળા રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રતિમાની સ્થાપના માટે ક્રાંતિકારી સેનાએ ૨૩ જાન્યુઆરી નક્કી કરી હતી પાલિકાના સભ્ય અને અન્ય લોકોના વિરોધનાં લીધે તે કામ બંધ કરવામાં આવ્યું છે જેથી ક્રાંતિકારી સેનાએ લોકોમાં દેશભક્તિના વિચારો મજબુત બને, દેશ અને ક્રાંતિકારીઓ માટે લોકોમાં પ્રેમ જાગૃત થાય તે માટે લોકોને સમજાવીને સારા કાર્યોનો વિરોધ ન કરવા સંદેશ આપ્યો હતો સાથોસાથ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે લોકોને માહિતી પણ આપી હતી.






Latest News