મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે એક નાની એવી સુભાષયાત્રાનું મોરબી શહેરના રવાપર રોડ અને શનાળા રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રતિમાની સ્થાપના માટે ક્રાંતિકારી સેનાએ ૨૩ જાન્યુઆરી નક્કી કરી હતી પાલિકાના સભ્ય અને અન્ય લોકોના વિરોધનાં લીધે તે કામ બંધ કરવામાં આવ્યું છે જેથી ક્રાંતિકારી સેનાએ લોકોમાં દેશભક્તિના વિચારો મજબુત બને, દેશ અને ક્રાંતિકારીઓ માટે લોકોમાં પ્રેમ જાગૃત થાય તે માટે લોકોને સમજાવીને સારા કાર્યોનો વિરોધ ન કરવા સંદેશ આપ્યો હતો સાથોસાથ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે લોકોને માહિતી પણ આપી હતી.






Latest News