મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે


SHARE











મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે

મોરબી તાલુકાના નારણકા ગામમાં ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને નારણકા ગામમાં કરશનભાઈ ઓધવજીભાઈ મોરડીયા દ્વારા આગામી તા.૬-૩ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે રામજી મંદિર ચોક નારણકા ખાતે ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું  રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીઠડ ગૌ-સેવા રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવશે. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને આયોજક કરશનભાઈ મોરડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને વધુ માહિતી માટે મો.૯૯૧૩૫ ૪૦૭૨૩, ૯૭૨૭૬ ૩૨૨૧૫, ૯૪૨૬૯ ૮૧૬૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.






Latest News