માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે


SHARE

















મોરબીના નારણકા ગામે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે

મોરબી તાલુકાના નારણકા ગામમાં ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને નારણકા ગામમાં કરશનભાઈ ઓધવજીભાઈ મોરડીયા દ્વારા આગામી તા.૬-૩ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે રામજી મંદિર ચોક નારણકા ખાતે ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત રામામંડળનું  રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીઠડ ગૌ-સેવા રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરના જીવન ચરિત્ર રજુ કરવામાં આવશે. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને આયોજક કરશનભાઈ મોરડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને વધુ માહિતી માટે મો.૯૯૧૩૫ ૪૦૭૨૩, ૯૭૨૭૬ ૩૨૨૧૫, ૯૪૨૬૯ ૮૧૬૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.




Latest News