મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ


SHARE











વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીસિંહદેવસિંહજી ઝાલાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને ભાજપના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો મળ્યા હતા ત્યારે દલિત સમાજના પડતર જમીનની માંગણી સહિતના પ્રશ્ને રૂબરૂ મળી દલિત સમાજને ન્યાય મળે તે માટે આ પ્રશ્નોનું વહેલી તકે ઘટતું કરી આપવા રજૂઆત કરી હતી. આ સાથે વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ માઢવી, તાલુકા મંત્રી હીરાભાઈ બાંભવા તથા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મંત્રી દિનેશભાઈ વોરા, ફૌજી હેમુભાઈ ચાવડા, માજી નગરપાલિકા સભ્ય શામજીભાઈ પરમાર, ભવાનભાઈ વોરા, વાઘજીભાઈ વોરા, રામજીભાઈ પરમાર, જે.ડી.સોલંકી વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News