હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે


SHARE







મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે  અને આગામી તા.૧ જાન્યુઆરીને રવિવારના રોજ આ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવાનો છે

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧ જાન્યુઆરીને રવિવારે સવારે ૯ વાગ્યે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે. ત્યાર બાળકો માટે સ્પર્ધાઓ યોજશે જેમાં કે.જી. થી ધો ૧ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને જે સ્પર્ધા યોજાશે તેમાં સંગીત ખુરશીલીંબુ ચમચીમેમરી ટેસ્ટચોકલેટ વીણટાર્ગેટ બોલ સહિતની હરિફાઈ રાખવામા આવી છે






Latest News