મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ


SHARE















મોરબી એબીવીપી દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

મોરબી ખાતે કાર્યરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુલવામાં હુમલામાં શહીદ થયેલા શહીદવિરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ માટે અહીંના એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કોલેજ ખાતે તિરંગાને સાથે રાખીને શહિદ જવાનોની તસ્વીર પાસે કેન્ડલ પ્રગટાવીને નતમસ્તક શહિદવીરોને તેઓની સહાયત ઉપર યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ શ્રદ્ધાંજલિમાં જોડાયા હતા






Latest News