મોરબી એબીવીપી દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ
SHARE
મોરબી એબીવીપી દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ
મોરબી ખાતે કાર્યરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુલવામાં હુમલામાં શહીદ થયેલા શહીદવિરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ માટે અહીંના એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કોલેજ ખાતે તિરંગાને સાથે રાખીને શહિદ જવાનોની તસ્વીર પાસે કેન્ડલ પ્રગટાવીને નતમસ્તક શહિદવીરોને તેઓની સહાયત ઉપર યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ શ્રદ્ધાંજલિમાં જોડાયા હતા