મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં જસાપર ગામે સરકારી શાળામાં આનંદમેળા યોજાયો


SHARE













માળીયા (મી)નાં જસાપર ગામે સરકારી શાળામાં આનંદમેળા યોજાયો

માળીયા મિયાણા તાલુકાનાં જસાપર ગામે આવેલ શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળા ખાતે સરકારી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તેમજ વિવિધ ગુણ કેળવાય અને આર્થિક ઉપાર્જનનો અનુભવ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં એસએમસી સભ્ય સુરેશભાઈ હમીરભાઇ ચાવડા, મેરામભાઇ ચાવડા અને સુરેશભાઈ કાનગડ હાજર રહ્યા હતા અને જુદા જુદા ૧૫ જેટલા સ્ટોલમાં બાળકોએ વિવિધ વાનગીઓ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી વેચાણ માટે મુકેલ હતી જેમાં શાળાના શિક્ષકો, બાળકો અને વાલીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોની વાનગી ખરીદીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તે બદલ શાળાના આચાર્ય અશ્વિનભાઈ આહિર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News