ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક


SHARE













મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક

મોરબીમાં આજે પીજીવીસીએલ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા અને તે સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પીજીવીસીએલના અધિકારીઓએ અને કર્મચારીઓ રેલી સાથે મોરબી શહેરના નહેરુ ગેયત ચોકમાં ઉર્જા બચત અંગેના બેનર સાથે પહોચાયા હતા અને પેમ્ફલેટનું વિતરણ કરી રહ્યા હતા તારે જાગૃતિ નાગરિક પ્રહલાદસિંહ ઝાલા દ્વારા રેલીમાં પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શહેરના જુદાજુદા વિસ્તારમાં પાલિકા દ્વારા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો ૨૪ કલાક ચાલુ રહેતી હોય છે જેથી કરીને પવારનો બગાડ થાય છે જેથી ઉર્જા બચતની જાગૃતિ કેળવવા માટે માત્ર રેલી કઢાવના બદલે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પવારનો શહેરમાં જે બગાડ થાય છે તેને પણ રોકવામાં આવે તેવી માંગ કરીને તંત્રનો કાન આમળવામાં આવ્યો છે  






Latest News