વાંકાનેરના ઓળ ગામે ખનીજ ખનન માફિયા ઉપર પોલીસની રેડ: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબી બી ડિવિઝન વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ મોરબીમાં રાજ્યમંત્રી અને સાંસદની હાજરીમાં મેગા જોબ ફેર યોજાયો: નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી યોજાનારા કાર્યક્રમોની વર્ચ્યુલી સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ પદે જગદીશ પરમારની સર્વાનુમતે વરણી મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક


SHARE











મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક

મોરબીમાં આજે પીજીવીસીએલ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા અને તે સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પીજીવીસીએલના અધિકારીઓએ અને કર્મચારીઓ રેલી સાથે મોરબી શહેરના નહેરુ ગેયત ચોકમાં ઉર્જા બચત અંગેના બેનર સાથે પહોચાયા હતા અને પેમ્ફલેટનું વિતરણ કરી રહ્યા હતા તારે જાગૃતિ નાગરિક પ્રહલાદસિંહ ઝાલા દ્વારા રેલીમાં પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શહેરના જુદાજુદા વિસ્તારમાં પાલિકા દ્વારા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો ૨૪ કલાક ચાલુ રહેતી હોય છે જેથી કરીને પવારનો બગાડ થાય છે જેથી ઉર્જા બચતની જાગૃતિ કેળવવા માટે માત્ર રેલી કઢાવના બદલે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પવારનો શહેરમાં જે બગાડ થાય છે તેને પણ રોકવામાં આવે તેવી માંગ કરીને તંત્રનો કાન આમળવામાં આવ્યો છે  






Latest News