મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ માટે મહાકેમ્પનું આયોજન


SHARE









મોરબી : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ માટે મહાકેમ્પનું આયોજન

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ પ્રશાંતભાઇ મહેતા અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીએ યાદીમાં જણાવે છેકે આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે.મોરબી તથા આસપાસના વિસ્તારોમાં વસતા ભૂદેવોને જણાવવામાં આવેલ છેકે તા.૨૫-૦૬ થી તા.૨૦-૦૭ સુધીમાં સુચવેલ સ્થળે પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

વધુમાં જણાવવામાં આવેલ છેકે ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યકતિનું નામ, બે અલગ અલગ મોબાઈલ નંબરો તથા સરનામું ફરજિયાત લખવાનું રહેશે. ડોક્યુમેન્ટમાં તાજેતરનો મામલતદારનો આવકનો દાખલો (૪ લાખથી ઓછી આવક), રેશન કાર્ડ, રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ વ્યક્તિના આધારકાર્ડ આપવાના રહેશે.ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે સાર્થક વિદ્યામંદિર, કેસર બાગ પાસે,મોરબી-૨ (સમય સાંજે ૪ થી ૬ કલાક મો.૭૦૧૬૩ ૬૩૩૫૦), લાભ અસોસીએટ્સ, ઓમ શોપિંગ સેન્ટર રવાપર મેઈન રોડ (સમય સાંજે ૪ થી ૬ કલાકે મો.૯૪૨૯૪ ૮૪૪૪૦), સિટી વિઝન ઓફીસ, એચડીએફસી બેંક વાળી શેરીમાં, રવાપર રોડ (સમય સાંજે ૪ થી ૬ કલાકે, મો. ૯૮૨૪૨ ૫૩૦૩૭) અથવા ત્રિલોકધામ મંદિર, નવલખી રોડ (સમય સાંજે ૪ થી ૬ કલાક મો.૯૭૨૭૭ ૧૬૧૭૭) ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.કેમ્પની તારીખ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી જણાવવામાં આવશે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News