મોરબી જિલ્લા યુવા કોંગ્રેસની ટીમે યુવા ક્રાંતિ શિબિરમાં ભાગ લીધો
મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ
SHARE
મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ
મોરબીમાં રહેતા સ્વ. ગૌરીબેન છગનભાઈ વડસોલાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવાર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે દર વર્ષે તેઓની પુણ્યતિથિ નિમિત્તે ૧૫ વૃક્ષોનું તેમના દ્વારા વાવેતર કરવામાં આવે છે અને પર્યાવરણનું જતન કરવામાં આવે છે અને પર્યાવરણના જતનના ભાગરૂપે તેઓ સ્વજનની પુણ્યતિથિના દિવસે છેલ્લા પાંચ વર્ષથી દર વખતે વૃક્ષારોપણ કર્યું છે અને અત્યાર સુધીમાં તેમના દ્વારા જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેનો ઉછેર પણ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ વૃક્ષારોપણ ચાલુ રાખવા માટેનો સંકલ્પ તેમના પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો છે જો આવી જ રીતે દરેક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષોનું જતન કરવામાં આવે તો જ પર્યાવરણ અને પ્રકૃતિને જાળવી શકાય તેમ છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી