હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ


SHARE













મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ

મોરબીમાં રહેતા સ્વ. ગૌરીબેન છગનભાઈ વડસોલાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવાર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે દર વર્ષે તેઓની પુણ્યતિથિ નિમિત્તે ૧૫ વૃક્ષોનું તેમના દ્વારા વાવેતર કરવામાં આવે છે અને પર્યાવરણનું જતન કરવામાં આવે છે અને પર્યાવરણના જતનના ભાગરૂપે તેઓ સ્વજનની પુણ્યતિથિના દિવસે છેલ્લા પાંચ વર્ષથી દર વખતે વૃક્ષારોપણ કર્યું છે અને અત્યાર સુધીમાં તેમના દ્વારા જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેનો ઉછેર પણ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ વૃક્ષારોપણ ચાલુ રાખવા માટેનો સંકલ્પ તેમના પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો છે જો આવી જ રીતે દરેક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષોનું જતન કરવામાં આવે તો જ પર્યાવરણ અને પ્રકૃતિને જાળવી શકાય તેમ છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News