મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ શનિવારથી શરૂ


SHARE













માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ શનિવારથી શરૂ

આગામી દિવાસીમાં માતાજીની ભક્તિનો પર્વ એટલે કે નવરાત્રિ આવી રહી છે ત્યારે માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે અને આગામી શનિવાર તા ૨૫ થી આ કેમ્પ શરૂ થઈ જશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

ગુજરાત અને ગુજરાત બહારના જુદાજુદા વિસ્તારોમાથી નવરાત્રિ ઉપર ઘણા લોકો ચાલીને, સાઇકલ લઈને કે પછી બાઇક લઈને કચ્છમાં આશાપુરા માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે તેઓને જમવાની સાથોસાથ મેડિકલની પણ સુવિધો મળી રહે તે માટે જુદીજુદી સંસ્થાઓ દ્વારા સેવ કેમ્પ શરૂ કરવામાં આવતા હોય છે આવી જ રીતે માળીયા(મી)માં સુરજબારી પુલ પાસે હરીપર નજીક દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે અને આ કેમ્પ આગામી શનિવાર તા ૨૫ થી શરૂ થઈ જશે અને તા ૨-૧૦ સુધી ચાલુ રાખવામા આવશે ત્યારે તમામ  યાત્રાળુઓ અને માઈભક્તોને કૅમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે આ કેમ્પમાં ૨૪ કલાક ચા અને નાસ્તો (લાઈવ), બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા તેમજ યાત્રાળુઓને  દવાઓ સહિતની સેવાઓ આપવામાં આવશે અને આ કેમ્પની વધુ વિગત માટે દયારામ ભાઈ પટેલ ૯૮૨૫૨૪૬૫૫૧, દિલીપ સિંહ જાડેજા ૯૯૭૯૧૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧૮૯૧૪૩ અને દિનેશભાઈ નાકરાણી ૯૫૩૭૮૨૧૭૬૬ નો સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે




Latest News