મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE













માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતા સોનગઢ ગામે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મોરબીના ધીરૂભાઈ ચાવડા, કે.સી. જાડેજા, હર્ષદભાઈ પટેલ, રાજુભાઈ ડાંગર તથા નાનીબરારના સમીરભાઈ ડાંગર સહિતની તેઓની ટિમ દ્વારા તન,મન અને ધનથી સેવા આપશે આ કેમ્પ  તારીખ ૨૮-૯-૨૦૨૧ ને મંગળવાર થાય છે ત્યારે માતાના મઢ જતાં પદયાત્રીઓએ તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો  છે અને આ કેમ્પમાં જમવા, ચા પાણી નાસ્તો, આરામ, રાત્રી રોકાણ તથા મેડીકલ સુવિધા સહિતની જરૂરી તમામ પ્રકારની સેવા ફ્રીમાં આપવા માં આવશે.

 




Latest News