ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE

















માળીયા પાસે સોનગઢ નજીક માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતા સોનગઢ ગામે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મોરબીના ધીરૂભાઈ ચાવડા, કે.સી. જાડેજા, હર્ષદભાઈ પટેલ, રાજુભાઈ ડાંગર તથા નાનીબરારના સમીરભાઈ ડાંગર સહિતની તેઓની ટિમ દ્વારા તન,મન અને ધનથી સેવા આપશે આ કેમ્પ  તારીખ ૨૮-૯-૨૦૨૧ ને મંગળવાર થાય છે ત્યારે માતાના મઢ જતાં પદયાત્રીઓએ તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો  છે અને આ કેમ્પમાં જમવા, ચા પાણી નાસ્તો, આરામ, રાત્રી રોકાણ તથા મેડીકલ સુવિધા સહિતની જરૂરી તમામ પ્રકારની સેવા ફ્રીમાં આપવા માં આવશે.

 




Latest News