રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે ધર્મનગરમાં વીજ ધાંધિયા: લોકો હેરાન


SHARE









મોરબીના શનાળા પાસે ધર્મનગરમાં વીજ ધાંધિયા: લોકો હેરાન

મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં વીજ ધાંધિયા છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને સ્થાનિક લોકોએ આ અંગેની પીજીવીસીએલને લેખિત રજૂઆત કરી છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે સૌથી મોટો સવાલ છે

મોરબીના શનાળા પાસે રાજપર રોડે ધર્મનગર સોસાયટી આવેલ છે ત્યાં રહેણાંક અને ઈન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે જેમાં અવાર નવાર વીજ કાપ મૂકવામાં આવે છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને ભારે હેરાન થવું પડે છે અને ટીસીની સમસ્યા હોવાથી અનેક વખત અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે જો કે, કોઈ કામ કરવામાં આવતું નથી અને થોડા સમય પહેલા વાવાઝોડા વખતે ઘણા લોકોના ઘરે વીજ ઉપકરણો બગડી ગયા હતા અને વીજ પુરવઠો બંધ થાય પછી કોઈ ફોન ન ઉપાડે, મનફાવે તેવા જવાબ આપે વિગેરે અનેક સમસ્યા છે જેને ઉકેલવા માટે લોકોએ હવે મોરબી પીજીવીસીએલની સર્કલ ઓફિસે રજૂઆત કરેલ છે






Latest News