મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે દશામાં ના દર્શનાર્થે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE













મોરબીના નાની વાવડી ગામે દશામાં ના દર્શનાર્થે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબીના નાની વાવડી ખાતે દશામાં ના દર્શનાર્થે આવતા પદયાત્રી માટે યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં ઠેરઠેર શહેરો અને ગામડાએથી ભાવીકો ઉમટી પડ્યા છે અને પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપના સેવાભાવી લાગી ગયા છે આવી જ આરાધના અને આસ્થાની સેવારૂપી જયોત મોરબીના નાની વાવડી બોરીચા સમાજના યુવાનો પ્રગટાવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકેશભાઈ કુંભરવાડીયા સાથે વાત કરતા તેઓ દ્વારા જણાવ્યૂ હતું કે, હજારોની સંખ્યામાં ભાવીકોને કેમ્પમાં સેવા કરવામાં આવી રહી છે અને "સેવા એજ પરમો ધર્મ" સૂત્રને સાર્થક કરવું એજ અમારો ધ્યેય રહેલ છે.






Latest News