મોરબીના ગ્રાહકને મેડિકલ સારવારનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ
મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!
SHARE
મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને લેખિત રજૂઆત કરીને ૮-અ નેશનલ હાઇવેનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, નેશનલ હાઇવેને રીપેર કરવા માટે ખાડા કરવામાં આવે છે પણ પછી લાંબો સમય સુધી ખાડા બુરવામાં આવતા નથી જેના લીધે ઘણી વખત અકસ્માત થાય છે તાજેતરમાં ગાળા ગામના આધેડ હીરાભાઈ ગંગારામભાઈ વિઘાણી (ઉમર ૫૫) નો અકસ્માત થતા તેમનું મોત નીપજયું છે જેથી કરીને આવા ખાડા બુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.