મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!


SHARE









મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને લેખિત રજૂઆત કરીને ૮-અ નેશનલ હાઇવેનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, નેશનલ હાઇવેને રીપેર કરવા માટે ખાડા કરવામાં આવે છે પણ પછી લાંબો સમય સુધી ખાડા બુરવામાં આવતા નથી જેના લીધે ઘણી વખત અકસ્માત થાય છે તાજેતરમાં ગાળા ગામના આધેડ હીરાભાઈ ગંગારામભાઈ વિઘાણી (ઉમર ૫૫) નો અકસ્માત થતા તેમનું મોત નીપજયું છે જેથી કરીને આવા ખાડા બુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News