મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!


SHARE













મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને લેખિત રજૂઆત કરીને ૮-અ નેશનલ હાઇવેનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, નેશનલ હાઇવેને રીપેર કરવા માટે ખાડા કરવામાં આવે છે પણ પછી લાંબો સમય સુધી ખાડા બુરવામાં આવતા નથી જેના લીધે ઘણી વખત અકસ્માત થાય છે તાજેતરમાં ગાળા ગામના આધેડ હીરાભાઈ ગંગારામભાઈ વિઘાણી (ઉમર ૫૫) નો અકસ્માત થતા તેમનું મોત નીપજયું છે જેથી કરીને આવા ખાડા બુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.








Latest News