મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

રાજકોટ: કોચ નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ


SHARE













રાજકોટ: કોચ નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ-૩ નું આગામી તા ૨૩ થી ૩૧ સુધી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રીમિયર લીગમાં પાંચ ટીમ વચ્ચે જંગ ખેલાશે ત્યારે તેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હેડકોચ નિશાંત જાનીની હાલાર હીરોઝની ટીમમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે કોચ જાની એ SPL-3માં ટીમને ભવ્ય જીત અપાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ તકે નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહ અત્યંત એક્ટિવ છે અને આ વરણી માટે નિશાંત જાની એ તેમનો આભાર માન્યો હતો. એટલું જ નહીં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાને પણ કોચ નિશાંત જાનીએ આ તકે યાદ કર્યા હતા અને કાંતિભાઈના સતત માર્ગદર્શનને પણ કોચ નિશાંત જાનીએ મુલવ્યું હતું અને તેમનો આભાર માન્યો હતો






Latest News