મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

રાજકોટ: કોચ નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ


SHARE









રાજકોટ: કોચ નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ-૩ નું આગામી તા ૨૩ થી ૩૧ સુધી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રીમિયર લીગમાં પાંચ ટીમ વચ્ચે જંગ ખેલાશે ત્યારે તેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હેડકોચ નિશાંત જાનીની હાલાર હીરોઝની ટીમમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે કોચ જાની એ SPL-3માં ટીમને ભવ્ય જીત અપાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ તકે નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહ અત્યંત એક્ટિવ છે અને આ વરણી માટે નિશાંત જાની એ તેમનો આભાર માન્યો હતો. એટલું જ નહીં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાને પણ કોચ નિશાંત જાનીએ આ તકે યાદ કર્યા હતા અને કાંતિભાઈના સતત માર્ગદર્શનને પણ કોચ નિશાંત જાનીએ મુલવ્યું હતું અને તેમનો આભાર માન્યો હતો






Latest News