મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!


SHARE













મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને લેખિત રજૂઆત કરીને ૮-અ નેશનલ હાઇવેનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, નેશનલ હાઇવેને રીપેર કરવા માટે ખાડા કરવામાં આવે છે પણ પછી લાંબો સમય સુધી ખાડા બુરવામાં આવતા નથી જેના લીધે ઘણી વખત અકસ્માત થાય છે તાજેતરમાં ગાળા ગામના આધેડ હીરાભાઈ ગંગારામભાઈ વિઘાણી (ઉમર ૫૫) નો અકસ્માત થતા તેમનું મોત નીપજયું છે જેથી કરીને આવા ખાડા બુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News