મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

હળવદના ખનીજ ચોરીના કેસમાં બે આરોપીઓનો જામીન ઉપર છુટકારો


SHARE













હળવદના ખનીજ ચોરીના કેસમાં બે આરોપીઓનો જામીન ઉપર છુટકારો

હળવદ પથકમા ખનીજ ચોરી પકડવામાં આવી હતી જે ગુનામા સડોવાયેલ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓએ વકીલ મારફત મોરબીની કોર્ટમાં જામીન અરજી કરી હતી જે મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં મંજૂર કરવામાં આવેલ છે

હળવદ પોલીસ સ્ટેશનમા ખાણ-ખનીજ વિભાગની ફરિયાદના આધારે પોલીસે આરોપી દેવશીભાઈ લાલજીભાઈ ધાધર (રબારી) તથા વજાભાઈ લાલજીભાઈ ગોયલ (રબારી)ની ધરપકડ કરી હતી અને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમા જેલ હવાલે કર્યા હતા જે આરોપીઓએ મોરબી જીલ્લાના મહીલા એડવોકેટ ખુશબુ વાય. કોઠારી મારફત મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરેલ હતી. જે કેસમાં બને પક્ષે કાયદાકીય દલીલો કરવામાં આવી હતી જેમા આરોપી તરફેના વકીલ ખુશબુ કોઠારીએ વિવિધ દલીલો રજુ કરી હતી તેને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે 






Latest News