મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી : નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ નું જીલ્લાકક્ષાએ આયોજન


SHARE













મોરબી : નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ નું જીલ્લાકક્ષાએ આયોજન

ગુજકોસ્ટ ગાંધીનગર ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર" પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારાં જીલ્લાકક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન સેમીનાર (નેશનલ સાયન્સ સેમીનાર-૨૩) નું આયોજન કરવામાં આવેલ.સાયન્સ સેમીનારમાં મોરબી જીલ્લાની જુદીજુદી શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનાં પ્રથમ તથા દ્વિતીય સ્થાનનાં વિધાર્થીઓને રાજ્યકક્ષાએ ગાંધીનગર ભાગ લેવા જશે.આ નેશનલ સાયન્સ સેમીનાર-૨૩ માં ડૉ.બ્રીજ શર્મા તથા આડેસરા મયંકભાઈ નિર્ણાયક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.નેશનલ સાયન્સ સેમીનારમાં ભાગ લેવા બદલ તમામ શાળાઓનાં આચાર્ય, સંચાલકો, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા વાલીઓનો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે આભાર માન્યો હતો






Latest News