મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન


SHARE









મોરબી સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સાગર સ્વચ્છતા દિવસ અંતર્ગત તા ૧૬ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. મહાસાગરો અને દરિયા કિનારા પરના કચરાના સંચય અને તેની નકારાત્મક અસરો વિશે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે આંતરરાષ્ટ્રીય સાગર તટીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. જેમાં વર્ષામેડી, બોડકી અને સોલંકીનગરમાં ગ્રામજનો અને કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે. ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ કલાકે ત્રણેય ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. તેવું જણાવ્યુ છે






Latest News