મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર


SHARE













મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર

મોરબી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગીર ગાયમાં વોડકી વિભાગમાંથી બંધુનગરના ત્રિગુણભાઈ નાગજીભાઈ કૈલાની 'ક્રિષ્ના' નામની ૨૧ મહિનાની વાછડીને મોકલી હતી.જેને ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા તૃતીય નંબર મળેલ છે.ઉલ્લેખનીય છે કે ત્રિગુણભાઈ ઘણા સમયથી ગીર ગાયના સંવર્ધન માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે.ત્યારે તેમની જ 'ક્રિષ્ના' નામની વાછડી લાખણીયા નામના ઉત્તમ ગીર ખૂંટથી કુત્રિમ બીજદાન કરાવીને એક ઉત્તમ ગીર નશલ પેદા કરી પશુપાલકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.






Latest News