મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર
વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો.નમ્રતાબેન રૈયાણી મોરબીની મુલાકાતે
SHARE
વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો.નમ્રતાબેન રૈયાણી મોરબીની મુલાકાતે
મોરબી ખાતે મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો.નમ્રતાબેન રૈયાણી અને પશ્ચિમ કચ્છના સહ સંયોજીકા મોરબીના પ્રવાસે આવેલ હતા.આ પ્રસંગે મોરબી જિલ્લા દુર્ગાવાહીની આયામના જવાબદાર ભગીની તથા કાર્યકર્તા દીકરીઓ સાથે બેઠક કરી હતી.આ બેઠક દરમિયાન લવ જિહાદ, નારી શક્તિ તથા દુર્ગાવાહીની દ્વારા આગામી સમયમાં આવનાર કાર્યક્રમો તથા ઉત્સવો કરવા વિગેરે વિષયોની ચર્ચાઓ કરવામાં આવી હતી.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબીના જવાબદાર ભાઈઓ સાથે પણ બેઠક કરવામા આવી હતી.