મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં બિન અધિકૃત વપરાતા એસી તાત્કાલિક દૂર કરવા રજૂઆત


SHARE













મોરબી પાલિકામાં બિન અધિકૃત વપરાતા એસી તાત્કાલિક દૂર કરવા રજૂઆત

મોરબી નગરપાલિકામાં જેને સત્તા નથી તેની ચેમ્બર કે ઓફિસમાં પણ બિનઅધિકૃત રીતે એસી મૂકવામાં આવ્યા છે અને તેને વાપરવામાં આપણ આવી રહ્યા છે ત્યારે ટે તમામ એસીને તાત્કાલિક દુર  કરવાની માંગણી સાથે પાલિકામાં લેખીત રજુઆત કરવામાં આવી છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, સરકારી ખર્ચમાં કરકસર કરવા માટે ઓફિસમાં અને વાહનમાં વાપરવામાં આવતા એસી કોણ વાપરી શકે ? તે માટે સરકારના નાણા વિભાગે એર કન્ડિશન (એસી) વપરાશકારો માટે  ગાઈડલાઈન આપી છે. અને જ્યાં જ્યાં બીન અધિકૃત એસી વાપરે છે તે તમામ દૂર કરવામાં આવે તેવો પરિપત્ર નાણા વિભાગે  વર્ષ-૨૦૦૪  માં કર્યો છે. જો કે, માર્ગ મકાન વિભાગનાં ઠરાવ મુજબ નવા પગાર ધોરણ પ્રમાણે રૂપિયા ૧૬૦૦૦ થી રૂપિયા ૨૦૫૦૦  કે તેથી વધુ પગાર મેળવતા અધિકારીઓ જ એસી વાપરી શકે છે. ત્યારે મોરબી પાલિકામાં ત્રણથી ચાર વિભાગમાં  એસી ફીટ કરેલા છે જે બિનઅધિકૃત છે જેથી તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તેના માટે ચીફ ઓફિસરને મોરબીના આરટીઆઇ એક્ટિવિસ્ટ એસ.બી. પટેલે રજૂઆત કરી છે.






Latest News