મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે


SHARE













મોરબીમાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે

મોરબી હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઈએમએ મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે નિ:શુલ્ક ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે ગર્ભવતી મહિલાઓ માટે પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે મોરબીના શનાળા રોડ પર આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે. જેમાં ડો. નુપૂર મણીયાર અને ડો. અભિષેક ભુવા સેવા આપશે આ સેમિનારનો લાભ લેવા સાગર જેસ્વાણી અને ડો. હાર્દિક જેસ્વાણી દ્વારા ગર્ભવતી મહિલાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને આ સેમિનાર માટે રજિસ્ટ્રેશન ડો. હાર્દિક જેસ્વાણી (૯૨૨૮૮ ૦૦૧૦૮)ના વોટ્સએપ ઉપર મેસેજ કરીને કરી શકશે






Latest News