મોરબીના મહેશ્વરીબેન અંતાણીએ ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યમાં બેવડી સિદ્ધિ મેળવી
મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત
SHARE
મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત
મોરબીના શનાળા રોડે આવેલ શ્રી ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉમિયા આશ્રમના સેવક સજુભાઈ ધોલુભા જાડેજા, પ્રકાશભાઈ કાચરોલા સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મહેન્દ્રભાઈ સવસાણીએ રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે સેવા આપી હતી જેથી તેમનું સ્વાગત તેમજ સન્માન કરાયું હતું