માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત


SHARE













મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત

મોરબીના શનાળા રોડે આવેલ શ્રી ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉમિયા આશ્રમના સેવક સજુભાઈ ધોલુભા જાડેજા, પ્રકાશભાઈ કાચરોલા સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મહેન્દ્રભાઈ સવસાણીએ રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે સેવા આપી હતી જેથી તેમનું સ્વાગત તેમજ સન્માન કરાયું હતું






Latest News