Morbi Today
મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન
SHARE
મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન
મોરબીમાં શ્રી હરીરાયજી મહાપ્રભુજી વિરચિત નિત્યલીલા શ્રી કૃષ્ણલીલા રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૨ થી ૨૫ ફેબ્રુઆરી સુધી સૌપ્રથમ વખત મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાછળ શ્રી વલ્લભાશ્રય ખાતે દરરોજ બપોરે ૩: ૩૦થી સાંજે ૬: ૩૦ સુધી વક્તા અભિષેકલાલજી મહારાજ કથાનું રસપાન કરાવશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ બપોરે શક્તિ પ્લોટ શેરી નં ૫ થી વચનામૃત સ્થળ સુધી મંગલ સામૈયા અને ત્યાર બાદ કથાનો પ્રારંભ થશે અને તા. ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકથી ફૂલ-ફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે









