મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન


SHARE









મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન

મોરબીમાં શ્રી હરીરાયજી મહાપ્રભુજી વિરચિત નિત્યલીલા શ્રી કૃષ્ણલીલા રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૨ થી ૨૫ ફેબ્રુઆરી સુધી સૌપ્રથમ વખત મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાછળ શ્રી વલ્લભાશ્રય ખાતે દરરોજ બપોરે ૩: ૩૦થી સાંજે ૬: ૩૦ સુધી વક્તા અભિષેકલાલજી મહારાજ કથાનું રસપાન કરાવશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ બપોરે શક્તિ પ્લોટ શેરી નં ૫ થી વચનામૃત સ્થળ સુધી મંગલ સામૈયા અને ત્યાર બાદ કથાનો પ્રારંભ થશે અને તા. ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકથી ફૂલ-ફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News