માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન


SHARE













મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન

મોરબીમાં શ્રી હરીરાયજી મહાપ્રભુજી વિરચિત નિત્યલીલા શ્રી કૃષ્ણલીલા રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૨ થી ૨૫ ફેબ્રુઆરી સુધી સૌપ્રથમ વખત મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાછળ શ્રી વલ્લભાશ્રય ખાતે દરરોજ બપોરે ૩: ૩૦થી સાંજે ૬: ૩૦ સુધી વક્તા અભિષેકલાલજી મહારાજ કથાનું રસપાન કરાવશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ બપોરે શક્તિ પ્લોટ શેરી નં ૫ થી વચનામૃત સ્થળ સુધી મંગલ સામૈયા અને ત્યાર બાદ કથાનો પ્રારંભ થશે અને તા. ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકથી ફૂલ-ફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News