ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત


SHARE













મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત

મોરબીના શનાળા રોડે આવેલ શ્રી ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉમિયા આશ્રમના સેવક સજુભાઈ ધોલુભા જાડેજા, પ્રકાશભાઈ કાચરોલા સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મહેન્દ્રભાઈ સવસાણીએ રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે સેવા આપી હતી જેથી તેમનું સ્વાગત તેમજ સન્માન કરાયું હતું






Latest News