હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર


SHARE













મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર

મોરબી તાલુકાનાં ગાળાના વતની અને હાલ સમીધા એપાર્ટમેન્ટ રવાપર ગામે રહેતા જી.વી. ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજા તરફથી મોરબી-રાજકોટ હાઇવે ઉપર બનાવવામાં આવેલ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબી સંચાલિત "માનવ મંદિર" ને આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે જેથી કરીને માનવ મંદિર ખાતે જી.વી.ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજાનું સહ પરિવાર સન્માન કરવામાં આવ્યું હતુ તે સમયની તસવીર.






Latest News