મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૨ દીકરોએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE













મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૨ દીકરોએ પ્રભુતામાં ડગ માંડ્યા

૧૪ ફેબ્રુઆરીએ ઠેરઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન મોરબીના નાની વાવડી ગામે કરવામાં આવ્યું હતું જેમાં ૪૨ દીકરોના લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા, મહંત દમજી ભગત, મહામંડલેશ્વર શિવરામદાસજી, પાટીદાર સમાજના આગેવાન જયંતીભાઈ પટેલ, વિનુભાઇ રૂપાલા, જયંતિભાઈ પડસુંબિયા, ડી.એ. રંગપરિયા, કિશોરભાઇ ચિખલિયા, અનિલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યાર પછીના વર્ષથી પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી લગ્નનો ભવ્ય મંડપ અને જમણવાર સાથે ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવે છે આ ઉમિયા સમૂહલગ્ન સમિતિ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૯૪ દીકરીના લગ્ન કરાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ૩૫૦૦ વૃક્ષો વાવી ગામોમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવેલ છે






Latest News