ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ


SHARE













મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ

મોરબીના જાણીતા શ્રીજી જવેલર્સ વાળા સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું અકાળે અવસાન થતા તેમના આત્મશ્રેયાર્થે તેમના મિત્રોએ અહીંના જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજીને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું તાજેતરમાં અકસ્મીક દુઃખદ અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરીને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે સદગત રવિનભાઇના મિત્રો તેમજ પકિવારજનોએ તેમના હાથે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો.શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓ એ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News